Thursday, May 21, 2009

ખાક પડી છે અહીં કોઈના લાડકવાયાની...


આ પ્રકારની શેખી કરનાર નેતાઓ જોતા રહ્યા ને મહાગુજરાત કલ્પનામાંથી વાસ્તવિકતા બન્યું. સાચા અર્થમાં આ લોકઆંદોલન હતું અને ઇન્દુચાચા સાચા અર્થમાં લોકનેતા હતાં. ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થવાના ટાણે મહાગુજરાતના લડવૈયાઓને ભૂલી શકાય તેમ નથી.

No comments:

Post a Comment