
ચોરવાડનું આ અનાવૃત્ત સૌંદર્ય હજારો સહેલાણીઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે અને મહેલના સામેનો શાંત દેખાતો દરિયો કયારે વિકરાળ રૂપ ધારણ કરી દાનવ બની જાય છે તે કોઈને ખબર પડતી નથી અને પોતાના કાંઠે બનેલી શુક્રવારની દુઘટર્નાથી ચોરવાડની ઓળખ સમાન મહેલ પણ ચિતકાર પોકારી ઉઠ્યો હોય તેવો વેરાન ભાસે છે.

No comments:
Post a Comment