નર્મદાનાં નીરથી છલકાતી સાબરમતીને દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી જાહેર કરાઈ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઊલટી દિશામાં વહેતી સાબરમતીમાં આમેય પાણી શોધવું પડે તેવી સ્થિતિ હતી. નર્મદાનાં નીરથી ભરેલી લાગતી નદી પર હાલમાં સૂર્યનારાયણ તપેલા છે. ગરમીના પ્રકોપને કારણે સાબરમતીનાં નીર સૂકાયાં છે. સુભાષબ્રિજ નીચેના પટમાં પાણી ઓછું થઈ ગયું છે અને અમુક ભાગમાં લીલ પથરાઈ ગઈ છે.
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment