
તા.૨૧મી મે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની અઢારમી પુણ્યતિથિ છે ત્યારે જનસમૂહમાં વ્યાપક ચાહના મેળવનાર આકર્ષક વ્યકિતત્વ ધરાવતા આ નેતા ૧૯૮૯માં ગુજરાતને ખેડી વળ્યા હતા અને અંતરિયાળ ગામોમાં પણ લોકોને મળી લાગણીના સંબંધો ઊભા કર્યા હતાં. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમની આ સુંદર લાક્ષણિક તસવીર તેમની સાથે રાજયનો પ્રવાસ કરનાર પીઢ તસવીરકાર સ્વ.શુકદેવ ભચેચનાં કેમેરામાં ઝડપાઇ ગઇ હતી.

No comments:
Post a Comment