Wednesday, May 20, 2009

નળ સરોવર સૂમસામ...


શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે પણ શહેરવાસીઓ પરપ્રાંતમાં પ્રવાસે નીકળી ગયા હોય તેવું લાગે છે. પક્ષીઓની આખી મોસમ જતી રહી પણ નળ સરોવરની ઘણીખરી નાવ ભાગ્યે જ પાણીમાં ગઇ હશે અને કિનારે પ્રવાસીઓની રાહ જોઈને બેસી રહી છે. પ્રવાસીઓ વગર નળ સરોવર સૂમસામ થઈ ગયું છે.

No comments:

Post a Comment