Monday, May 18, 2009

તરસ નહીં ભૂખ ભાંગવા માટે પાણી..


મીઠાના અગરના પાટામાં વહેતુ પાણી નહેરમાં વહેતા પાણી કરતા જરાય ઉતરતા મૂલનું નથી. નહેરનું પાણી પાક અને માનવીઓની તરસ બુઝાવે છે તો દરિયાની નહેરમાંથી અગરની નીકમાં પાણીને તદ્દન દેશી ઢબે ખેંચીને આ મહિલા પાણીની સાથે પોતાના પેટની ભૂખ ભાંગવાની કોશિશમાં છે

No comments:

Post a Comment