
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન પીવાનાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું, જેના કારણે હજારો લિટર પાણી ખાડામાં ભરાઈ જતાં ખાડો તળાવ બની ગયો હતો. ભંગાણના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

No comments:
Post a Comment